ગુજરાતઅમરેલીમાં જંગલી પ્રાણીઓથી લોકોમાં ફફડાટ, દીપડો ઘરમાં ઘૂસી જતાં કરાયું રેસ્ક્યુ અમરેલી જિલ્લાના ગીર કાંઠા ગામ વિસ્તારમાં રાનીપશુઓથી લોકો ફફડી રહ્યા છે,ધારીના જળજીવડી ગામના એક મકાનમાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઈઝ કરીને પકડવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 15 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સક્રિય પત્રકાર સંઘ, ફોરેસ્ટ વિભાગ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયુ દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદુષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે. દરવર્ષે ઉનાળો વધુ આકરો બની રહ્યો છે, By Connect Gujarat 21 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતતાપી : આદિવાસીઓની વાનગી-વિરાસતને જાળવવા વ્યારા વન વિભાગે શરૂ કર્યું “વનશ્રી રેસ્ટોરન્ટ” આધુનિકીકરણની દોટમાં પ્રાચીન સંસ્કૃતિઓ ભૂંસાઈ રહી છે. ખાસ કરીને, આહાર અને વસ્ત્રોમાં પવનવેગે પરિવર્તનો આવી રહ્યા છે. By Connect Gujarat 19 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી વન વિભાગના અધિકારીનો આપઘાત દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા સરકારી અધિકારીએ અગમ્ય કારણોસર ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 12 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ફિકોમ ચોકડી નજીક 2 મોર-એક ઢેલનો મૃતદેહ મળી આવતા ચકચાર, વન વિભાગ દોડતું થયું GIDC વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં 2 મોર અને એક ઢેલનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 20 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : 10મી વખત ઘુડખર ગણતરી સંદર્ભે વન વિભાગના કર્મચારીઓની તાલીમ શિબિર યોજાય... કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર છે. By Connect Gujarat 12 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કની તમામ ગતિવિધિઓ પર રહેશે નજર, ગીર સોમનાથ વન વિભાગે કર્યું સેટેલાઈટ ટેગિંગ સુત્રાપાડાના દરિયામાં સાગરખેડુની મદદથી વન વિભાગને દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનું સેટેલાઈટ ટેગિંગ કરવામાં સફળતા મળી છે. By Connect Gujarat 21 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરના સાવજોને પાણીની તંગી ન પડે એ માટે વન વિભાગ દ્વારા કરાયુ સરાહનીય કાર્ય એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે. By Connect Gujarat 13 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાંગ : ધોમધખતા ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળે તે માટે વન વિભાગ દ્વારા પુણ્યકાર્ય કરાયું ડાંગ જિલ્લાનો વન વિસ્તાર બે ભાગોમાં વહેંચાયેલો છે. ઉત્તર ડાંગ, અને દક્ષિણ ડાંગ. જે પૈકી ઉત્તર ડાંગ વન વિભાગ ૫૬૦૦૬.૯૪ હેક્ટર વિસ્તારમાં ફેલાયલો છે. By Connect Gujarat 07 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn