સાબરકાંઠા : વીરપુર ગામે રીંછે કર્યો 2 લોકો પર જીવલેણ હુમલો, રીંછને પાંજરે પુરવા વન વિભાગની કવાયત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામે રીંછે 2 લોકો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામે રીંછે 2 લોકો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભે જ સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર પાણીના પોકાર ઉઠ્યા છે, ત્યારે ગીર અભ્યારણના વન્ય પ્રાણી પણ આ સમસ્યાથી બાકાત રહ્યા નથી.
સુરેન્દ્રનગર જિલ્લાની નજીકમાં આવેલા રણ વિસ્તારમાંથી એક શિકારીને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
તાપી જિલ્લા વન વિભાગે શિડ્યુલ-1માં આવતા ચોસિંગા હરણના 2 બચ્ચા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી
વડોદરાના પાદરા તાલુકામાં આવેલાં ડબકા ગામના તળિયાભાઠાના લોકો ગાંડાતુર બનેલા પાડાના ડરથી ઝાડ પર રહેવા મજબુર બની ગયાં છે...
ગુજરાતમાં આજનો દિવસ જીંદગી અને મોતનું મુલ્ય સમજાવતો રહયો હતો. સાસણગીરમાં સિંહોએ કાગડાનો શિકાર કર્યો હતો
ગિરનારના જંગલમાં મોટી સંખ્યામાં ચંદનના વૃક્ષો આવેલા છે. અહી અવારનવાર ચંદનના વૃક્ષની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે