ગાંધીનગર : દહેગામ-વાસણા સોગઠી ગામે એકસાથે 8 હતભાગીઓની અંતિમયાત્રા નીકળતા ગ્રામજનોનું હૈયાફાટ રુદન…
ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે ગતરોજ ગણેશ વિસર્જન દરમ્યાન મેશ્વો નદીમાં ડૂબી જતાં એક જ ફળિયામાં રહેતાં 8 લોકોના મોત થયા હતા
ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે ગતરોજ ગણેશ વિસર્જન દરમ્યાન મેશ્વો નદીમાં ડૂબી જતાં એક જ ફળિયામાં રહેતાં 8 લોકોના મોત થયા હતા
દેશભરમાં ૭મો રાષ્ટ્રીય પોષણ માહ- ૨૦૨૪ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ ટીમ પર જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
અમદાવાદથી દશામાં ની મૂર્તિ વિસર્જન અર્થે કેટલાક શ્રદ્ધાળુઓ ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદી પાસે ગયા હતા.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 'સખી સંવાદ' અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
IAS અધિકારી રણજીતકુમાર ની પત્નીએ ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચ્યો હતો. અને ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું
લોકસભાની 543માંથી 542 બેઠકો પર મત ગણતરી યોજાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠકને જીતી લીધી, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનો ભવ્ય વિજય