ભરૂચ : ગાંધીનગરમાં માજી સૈનિકોના પરિવાર પર થયેલા લાઠીચાર્જ મામલે AAPની તંત્રને રજૂઆત...
ગાંધીનગર ખાતે 14 જેટલી માંગણીઓને લઈ માજી સૈનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં લાઠીચાર્જ દરમ્યાન કાનજી મીથાલીયાનું મૃત્યુ થયું હતું.
ગાંધીનગર ખાતે 14 જેટલી માંગણીઓને લઈ માજી સૈનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં લાઠીચાર્જ દરમ્યાન કાનજી મીથાલીયાનું મૃત્યુ થયું હતું.
અમદાવાદ પોલીસ દ્વારા બાતમીના આધારે ૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત યૂથ કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ તેમના ટેકેદારો સાથે આજે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
ગાંધીનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ઇન્દ્રોડા સર્કલ પર ‘ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાત’નું નિર્માણ કરવામાં આવ્યું છે
કોમનવેલ્થ ગેમ્સમાં વિજેતા બનેલા ગુજરાતના પ્રતિભાવાન ખેલાડીઓનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ પ્રતિભા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.
રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કરી 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે GNLUમાં કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.