ગાંધીનગર: સરકારી નોકરીની ભરતી માટે મંત્રીમંડળની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, જુઓ વિગતે
સરકારી નોકરીની ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્ય મંત્રી મંડળે કર્યો છે
સરકારી નોકરીની ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્ય મંત્રી મંડળે કર્યો છે
સમગ્ર રાજયમાં ચકચાર મચાવનાર શિવાંશ પ્રકરણમાં જેનો ડર હતો તે જ સામે આવ્યું છે.
ગાંધીનગર પેથાપુર ખાતે બાળકને ત્યજી દેવાના મામલે બાળકના પિતા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી પકડી ગાંધીનગર લાવવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાત રાજ્યની મુલાકાતે છે. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશન પહોચી ચા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું,