ગાંધીનગર : 18 આલમના લોકો દ્વારા યોજાતો રાજ્યનો એકમાત્ર રૂપાલનો પલ્લી મેળો, જ્યાં ગામમાં વહે છે ઘીની નદીઓ...
વિશ્વપ્રસિદ્ધ રૂપાલના વરદાયિની માતાનો પલ્લી મેળો સદીઓની પરંપરા મુજબ રૂપાલમાં નીકળી પલ્લી યાત્રા
વિશ્વપ્રસિદ્ધ રૂપાલના વરદાયિની માતાનો પલ્લી મેળો સદીઓની પરંપરા મુજબ રૂપાલમાં નીકળી પલ્લી યાત્રા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન અવસરે પોતાની સુરક્ષામાં સતત ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓ સાથે શસ્ત્રોનું પૂજન-અર્ચન કરી તમામને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
ગાંધીનગરના કલોલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન કર્યું હતું.
રાજધાની ગાંધીનગર ઈન્દ્રોડા ગામ પાસે ફાયરીંગની ઘટના બની હતી. ધોળા દિવસે થયેલી ફાયરિંગની ઘટનામાં કિરણ મકવાણા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે.
રાજયમાં વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે સી.એમ.ભુપેન્દ્ર પટેલ દ્વારા રૂ. 500 કરોડથી વધુનીઓ ગ્રાન્ટની ફાળવણી કરી છે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી-ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. પાટનગરમાં ચાલતા આંદોલનમાંથી 2 આંદોલન પૂર્ણ થયા છે. વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા માટે હાલ સરકાર ચારેતરફથી ભીંસાઈ છે