ધર્મ દર્શન અંકલેશ્વર: પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે થતા જળ પ્રદૂષણના લીધે હવે લોકો માટીની પ્રતિમા તરફ વળી રહ્યા છે ત્યારે મૂર્તિકારો દ્વારા પાવનસલીલામાં નર્મદા અને ગંગાજીની માટીમાંથી મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: પાવન સલીલા માં નર્મદાની માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓનું નિર્માણકાર્ય શરૂ નર્મદા નદીની માટીમાંથી ૫૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : 90 કિલો વજન અને 36 ઇંચ ઊંચાઈ ધરાવતી બાપાની પ્રતિમાનું લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ધામધૂમથી સ્વાગત કરાયું….. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે ધામધૂમથી ગણપતિજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું By Connect Gujarat 19 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન વડોદરા: ઇલોરાપાર્કના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે કરાયું શ્રીજીની પ્રતિમાનું આગમન..... શ્રીજીના વધામણાં કરવા યુવાનો યુવતીઓ મોટેરાઓ સહિત નાના ભૂલકાઓ પણ નૃત્ય કરતા જોવા મળ્યા By Connect Gujarat 19 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ગણેશ ચતુર્થી પર મોદક લાડુ બનાવતા નથી આવડતા? તો હવે ચિંતા ના કરો, આ રહી મોદક બનાવવાની સરળ રેસેપી... ગણપતિ બાપાને મોદક ખૂબ જ પ્રિય છે. આથી જ બાપાને તેનો પ્રસાદ અર્પણ કરવો ખૂબ જ આવશ્યક છે. By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નવા સંસદ ભવન પર પહેલી વાર ફરકવાયો રાષ્ટ્રધ્વજ, ગણેશ ચતુર્થીના દિવસે કામકાજ નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે.... રવિવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનનાં પ્રાંગણમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અમદાવાદના "રાજા" થયા બિરાજમાન, શ્રીજીભક્તોએ કર્યું શાહી સ્વાગત... અમદાવાદના રાજા કહેવાતા ગણપતિ બાપ્પાનું શાહી સવારી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું By Connect Gujarat 31 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : લાડુ આરોગવા માટેની અનોખી સ્પર્ધા, જુઓ "ઓપન સૌરાષ્ટ્ર લાડુ" સ્પર્ધામાં કોણ બન્યું વિજેતા..! ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ આરોગવાની ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પુરુષ 12 લાડુ અને મહિલા 9 લાડુ આરોગી વિજેતા થયા By Connect Gujarat 31 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : "ગણપતિ બાપ્પા મોરિયા"ના નાદ સાથે વાતાવરણ ગુંજ્યું, ભક્તિમય માહોલમાં શ્રીજીનું સ્થાપન રાજ્યભરમાં આજરોજ ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ગણેશ ચતુર્થીએ ઠેર-ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 31 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn