સુરત: ઉદ્યોગપતિ પાસે દુર્લભ ગણેશજી, 600 કરોડની કિંમતના હીરામાં ગણેશજીની ઝાંખી
આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે
આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે
ગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ આરંભી દીધી છે. ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દેશભરમાં આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ખૂબ જ ધામધૂમથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે
નર્મદા નદીના પવિત્ર નીરમાં શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું
વડોદરા શહેરની પરમહંસ આર્ટ્સના ચિત્રકાર કિશન શાહ ઇશ્વરમાં અગાધ આસ્થા ધરાવે છે. તેમના ચિત્રોમાં પણ તેઓએ ભગવાન મહાદેવ, ગણેશ, સૂર્યદેવતા અને દેવીના વિવિધ સ્વરૂપોને પ્રાધાન્ય આપ્યું છે