ભરૂચ: કલેકટર ગૌરાંગ મકવાણાએ સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન, જંબુસરમાં સરકારી કામગીરીનું કર્યું નિરીક્ષણ
પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ-સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું