ભરૂચ: ભારતવિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના નવા પ્રમુખ તરીકે નરેશ ઠક્કરની વરણી
રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે.
રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે.
ભરુચ નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં ડોર ટુ ડોર સેવા માટે સ્કેનિંગ સિસ્ટમના અમલ સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા
મહાનગર પાલિકાની યોજાયેલ સાધારણ સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ કોર્પોરેટરે સભામાં પહોંચી પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં વિરોધ નોંધાવ્યો હતો
રાજપીળા નગરસા સદનની મળેલી સામાન્ય સભામાં રૂ.34 કરોડની પુરાંત વાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
ભરૂચ નગર સેવા સદન્ની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં 31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફી માં 100 % રકમ માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
અંકલેશ્વર નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી જો કે સામાન્ય સભા દરમ્યાન હંગામો થયો હતો.
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાનું સામાન્ય બોર્ડ તોફાની બન્યું હતુ. આ બેઠકમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ