અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી
સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 તસ્કરોને ઝડપી પાડ્યા છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત માનવ મંદિર ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રખડતા ઢોર દ્વારા રાહદારીઓ પર હુમલાને લઈ હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જ રાજ્યમાં રખડતા ઢોર સામે લાગતા વળગતા સ્થાનિક એજન્સીઓ દ્વારા પગલાં લેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના GIDC વિસ્તારમાં જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના રહેણાક વિસ્તારમાં રહેતી 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો.
ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારના મુખ્ય માર્ગ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય અને માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બનવા પામી છે.