ગીર સોમનાથ : ઉનાના ઓલવાણ ગામે સમસ્ત આહીર કછોટ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહના પ્રારંભે પોથીયાત્રા યોજાય...
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઓલવાણ ગામે સમસ્ત આહીર કછોટ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઓલવાણ ગામે સમસ્ત આહીર કછોટ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે,
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે.
જીલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીથી વૈભવ મેળવી રહ્યા છે, ત્યારે તેઓ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત પુરવાર થયા છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્તો માટે "બિલ્વપુજા સેવા" લોન્ચ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલીવુડને ટક્કર આપે છે