ગીર સોમનાથ : કુદરતી આફતને માનવ સેવાના અવસરમાં ફેરવતી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી...
ભારે વરસાદ બાદ પૂર અસરગ્રસ્ત પરિવારોને હાલાકી, અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું
ભારે વરસાદ બાદ પૂર અસરગ્રસ્ત પરિવારોને હાલાકી, અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું
ગીર સોમનાથ જિલ્લાના કડોદરા ગામે ખેડૂતના ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરવાની વિધિના બહાને 2 ઠગ લાખો રૂપિયાનું સોનુ લઈ ફરાર થયા હતા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને ગીર પંથકમાં વરસાદના કારણે આવેલા પૂરના પ્રકોપ બાદ ભયંકર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થતાંની સાથે જ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે,
વેરાવળ-સોમનાથ બાયપાસની સોસાયટીમાં ભરાયું પાણી, રેસ્ક્યૂ બોટ-ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા.
પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે 21 રૂપિયામાં બિલ્વપૂજા સેવા શરૂ કરવામાં આવી છે.