ગીર સોમનાથ : ગોળ બનાવવાના 100થી વધુ રાબડા પર ફરી વળ્યું કમોસમી વરસાદનું પાણી..!
ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો
ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો
કાર્તિક પૂર્ણિમા ના મેળામાં ગરમા-ગરમ ચટાકેદાર મસાલાસભર ભજીયા મેળામાં આવતા મુલાકાતીઓ માટે અનેરૂ આકર્ષણ બન્યા છે.
મૃતક વનકર્મીએ 2 વ્યાજખોરો તથા વેવાઈ પક્ષના 4 શખ્સોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ જોવા મળ્યો
ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે,
ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ધનતેરસ નિમિત્તે પોતાના શસ્ત્ર એવા કેમેરા સહિતના સાધનોનું શાસ્ત્રોક્ત વિધી અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના ખાંભા ગામે સ્કૂલ હોસ્ટેલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ નવમા ધોરણના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે ખાનગી કંપની દ્વારા માઈનિગ કરાતા વિવાદ સર્જાયો છે