ગીર સોમનાથ : સાગર પરિક્રમા યાત્રાનો કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવાયો.
જિલ્લાના માંગરોળ બંદરેથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાના વિશેષ ઉપસ્થિતિમાં સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જિલ્લાના માંગરોળ બંદરેથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાના વિશેષ ઉપસ્થિતિમાં સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વિવાદોથી બચવા અને પોતાની ફિલ્મનું ઇનડાયરેક્ટ પ્રમોશન કરવા બોલીવુડ અભિનેતા રણબીર કપૂર તેમજ ડિરેક્ટર આયાન મુખર્જીએ ગીર સોમનાથ જિલ્લા સ્થિત સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
પાકિસ્તાનની જેલમાંથી આવેલા ફોને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામને હીબકે ચઢાવ્યું
વેરાવળ નજીક ડારી ગામ નજીકથી પ્લાસ્ટિકની થેલીમાં કુમળા ફૂલ જેવું 7 દિવસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું.
કેન્દ્રિય મંત્રીએ ગીર સોમનાથ જિલ્લાના ઉદ્યોગકારો સાથે મહત્વની બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ જુનાગઢની મુલાકાતે પહોચ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો બીજી તરફ બેટ બનેલા ખેતરો જ્યાં સુકાવા જાય છે.
અવિરત વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં સોમનાથ-ભાવનગર હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે.