ગીર સોમનાથ : માર્કેટ યાર્ડમાં અનાજ વેચાણ કરનાર ખેડૂતો માટે ખાસ સુવિધા શરૂ કરાઇ, આવો જોઈએ શું છે ખાસ સુવિધા...?
માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ભોજનલાય શરૂ નેવું રૂપિયા જેવા નજીવાદરે ભોજન પીરસાશે ખેડૂતો સહિત અન્ય યાત્રિકો પણ લાભ લઈ શકશે
માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ભોજનલાય શરૂ નેવું રૂપિયા જેવા નજીવાદરે ભોજન પીરસાશે ખેડૂતો સહિત અન્ય યાત્રિકો પણ લાભ લઈ શકશે
પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રિના પર્વને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના કેટલાક બગીચાઓમાં નાની કેરી એટલે કે, ખાખડી જોવા મળી રહી છે, ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હાલ આંબા પર ફૂલો જ આવ્યા છે.
ગિર સોમનાથ જીલ્લામાં ઘઉં, ચણા અને અન્ય પાકોમાં કમોસમી વરસાદની મોટી અસર જોવા મળી છે.
એક માસ પહેલા પાકિસ્તાન જેલમા મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતન સુત્રાપાડા પહોચતા પરિવારજનોએ ભારે હૈયે અંતીમ વિધિ કરી વિદાય આપી હતી
પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે,