ગીર સોમનાથ : બિપરજોયના પગલે નારીયેરીના વૃક્ષો ધરાશાયી, લોકરક્ષણાર્થે પ્રભાસ તીર્થ પુરોહિતોની સોમનાથ મહાદેવને પ્રાર્થના
બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જીલ્લામાં ગત રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.
બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જીલ્લામાં ગત રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.
સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી
ગીર સોમનાથના કેસર કેરી પકવતા ખેડૂતોને વાવાઝોડું કમોસમી માવઠું પડવા છતાં "આફત અવસર" બની ગયો છે. કેસર કેરીથી તાલાળા મેંગો યાર્ડ છલકાયું છે.
ગીર સોમનાથ જીલ્લામાં સુત્રાપાડામા આવેલી કેમિકલ કમ્પનીના કોલસાની ચોરીને અંજામ આપતા ત્રણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ધ કેરલ સ્ટોરી ચલચિત્ર સનાતન ધર્મની યુવતી અને કિશોરીઓ આવકારી રહી છે.
તાલાલા તાલુકાના ગીર પંથકમાં આવેલું રાયડી ગામ કે જ્યાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણી ન હોવાના કારણે ઝઝુમી રહ્યાં છે.
ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ કોડીનાર આયોજિત સ્વ. મિત શિવાભાઇ સોલંકીના સ્મરણાર્થે ઓપન ગુજરાત નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો ભવ્ય પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો.