ગીરસોમનાથ: તાલાલા ગીરના ખેડૂતે વિશ્વ વિખ્યાત કેસર કેરીના આંબામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સફળતા મેળવી
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતે વિખ્યાત કેસર કેરીના આંબામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતે વિખ્યાત કેસર કેરીના આંબામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે
સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે નીલકંઠ વિદ્યામંદિર સ્કૂલ ખાતે વિશ્વના સૌપ્રથમ ઇન્ડિયા H2O પાણી પ્રોજેક્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઓલવાણ ગામે સમસ્ત આહીર કછોટ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે,
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે.
જીલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીથી વૈભવ મેળવી રહ્યા છે, ત્યારે તેઓ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત પુરવાર થયા છે.