ગીર સોમનાથ : સોમનાથ તીર્થ પરિસરમાં રખડતાં આખલાઓની અડફેટે મુંબઈના યાત્રિક પિતા-પુત્રીને ઇજા...
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે.
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે.અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે.
કોઇપણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજાયો હતો.
ધામેળેજ ગામ તથા ધામળેજ બંદરના હજારો પરિવારો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે.
મંડપના દિવસે રાત્રીના સમયે લોકડાયરા સહિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના વેરાવળમાં ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા માતા-પિતા વગરની દીકરીઓ માટે ચોથા સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ- કમિશન એજન્ટોની બેઠક મળી હતી
સુત્રાપાડાના દરિયામાં સાગરખેડુની મદદથી વન વિભાગને દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનું સેટેલાઈટ ટેગિંગ કરવામાં સફળતા મળી છે.