ગીરના સાવજોને પાણીની તંગી ન પડે એ માટે વન વિભાગ દ્વારા કરાયુ સરાહનીય કાર્ય
એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય 4 જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલીવુડને ટક્કર આપે છે
વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે ભારતીય તટ રક્ષક દળના રૂ. 27 કરોડના ખર્ચે નવનિર્મિત આવાસો અને હેલિપેડનું રક્ષાસચિવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે, ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને પાણી માટે રઝળપાટ કરવાના દિવસો આવી ગયા છે.
ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે પ્રાચી ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
વેરાવળ બંદરમાં તંત્રએ બિનવારસુ સીઝ કરેલ 20.61 લાખના ખનીજ અને જ્વલનશીલ પદાર્થ ફિશ હાર્બર બનાવતી આર.કે.એ.સી. પ્રોજેકટ લીમીટેડ કંપની દ્વારા જ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયુ હોવાનું બહાર આવ્યું છે.
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગત તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ આહીરાણી બહેનો દ્વારા એક ઇતિહાસ રચાયો હતો.