ગીરસોમનાથ: વરસાદના વિરામ બાદ પણ ખેતરો બેટમાં ફેરવાયા,ઊભા પાકને વ્યાપક નુકશાન
ખેડૂતો ના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળે છે જેના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે
ખેડૂતો ના ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળે છે જેના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે
તાલાલાના જશાપુર ગામે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્રએ તેના જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું.
ગીર સોમનાથ જિલ્લાના સેમરવાવ ખાતે રૂ 2 કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા જેલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું
ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડા બિપર જોયની નકારાત્મક અસર ઓછી જોવા મળે છે.સામે તેનો ફાયદો થયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે.
પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચતા પરિવારજનો સાથે ભેટો થયો હતો. આ દરમ્યાન લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા
વેરાવળના નામાંકિત ર્ડાક્ટર અતુલ ચગે પોતાનિજ હોસ્પિટલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને એક સ્યુસાઈડ નોટ લખી હતી
ગુજરાતના કલાકારોએ ‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’ જેવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે..