ગુજરાતગીરસોમનાથ: 148 મકાનના ભાડા સરકારે 17 માસથી ન ચૂકવતા આંગણવાડીને તાળા લાગે એવી સ્થિતિ! જિલ્લાના વેરાવળ પાટણ સોમનાથમાં 148 આંગણવાડીના મકાનના ભાડા સરકારે 17 માસથી ન ચૂકવતા અંતે મકાન માલિકોએ 15 દિવસની મુદત આપી છે. By Connect Gujarat 12 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઉના: આહીર સમાજના 19માં સમૂહ લગ્નમાં 20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે, કોઇ પણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો By Connect Gujarat 11 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: રિક્સા ચાલકે આફ્રિકાથી આવેલ મહિલાની બેગની કરી ચોરી,પોલીસે ગણતરીના સમયમાં કરી ધરપકડ આફ્રિકાથી આવેલ મહિલાના સોનાના દાગીનાની બેગની રીક્ષા ચાલકે ચોરી કરી પોલીસ સીસીટીવીના આધારે રિક્સા ચાલકને ઝડપી પાડયો By Connect Gujarat 07 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: ઓસ્ટ્રેલિયન યુવક ગુજરાતની યુવતીને ઘોડે ચઢી પરણવા આવ્યો, જુઓ અનોખા લગ્ન પ્રસંગની યાદગાર પળો ગીરમાં પાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ એક ખાનગી રિસોર્ટમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં ઓસ્ટ્રેલિયન યુવક ગુજરાતની યુવતીને પરણવા આવ્યો હતો. By Connect Gujarat 17 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
Featuredગીર સોમનાથ : ધંધામાં સેટ ન થવા દેવાની રીસે પિસ્તોલ વડે યુવક પર ફાયરિંગ, હત્યારો હરિદ્વારથી ઝડપાયો... ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ભરચક એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સરાજાહેર ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારતા પંથકમાં ચકચાર મચી છે By Connect Gujarat 30 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: દીપડાઓના ત્રાસથી છૂટકારો અપાવવા ગ્રામજનોએ સરકારને કરી રજૂઆત ગીરસોમનાથ જીલ્લામાં દીપડાઓના વધતા ત્રાસના કારણે ગ્રામજનો ભયભીત થઈ ઉઠ્યા છે ત્યારે સરકાર કોઈ નક્કર કામગીરી કરે એવી માંગ સાથે ગામના સરપંચો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાવવામાં આવ્યું હતું By Connect Gujarat 26 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: બે સિંચાઈ યોજનામાંથી 39 ગામોને ઉનાળું પિયત માટે પાણી આપવાનો નિર્ણય,ખેડૂતોમાં ખુશીનો માહોલ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લા સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી. કલસરીયાની ઉપસ્થિતિમાં સિંચાઇ સલાહકાર સમિતિની અગત્યની બેઠક મળી હતી. By Connect Gujarat 22 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: તાલાલામાં પિતાએ જ 14 વર્ષની બાળકીની બલી ચઢાવી કરી હત્યા,પોલીસે શરૂ કરી તપાસ Girsomnath: 14-year-old girl sacrificed by her father in Talala, police starts investigation By Connect Gujarat 13 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંધશ્રદ્ધામાં ગળાડૂબ તાલાળાના ધાવા ગામના પરિવારે 14 વર્ષની દીકરીની બલી ચઢાવી, સમગ્ર પંથકમાં અરેરાટી મચી તાલાલાના ધાવા ગામમાં પિતાએ જ સગીરાની બલિ ચડાવી હોવાના આરોપ લાગી રહ્યા છે. નવરાત્રીમાં તાંત્રિક વિધિના નામે બાળકીની બલિ ચડાવવામાં આવી હોવાની ચર્ચા By Connect Gujarat 12 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn