ગીરસોમનાથ: 148 મકાનના ભાડા સરકારે 17 માસથી ન ચૂકવતા આંગણવાડીને તાળા લાગે એવી સ્થિતિ!
જિલ્લાના વેરાવળ પાટણ સોમનાથમાં 148 આંગણવાડીના મકાનના ભાડા સરકારે 17 માસથી ન ચૂકવતા અંતે મકાન માલિકોએ 15 દિવસની મુદત આપી છે.
જિલ્લાના વેરાવળ પાટણ સોમનાથમાં 148 આંગણવાડીના મકાનના ભાડા સરકારે 17 માસથી ન ચૂકવતા અંતે મકાન માલિકોએ 15 દિવસની મુદત આપી છે.
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના ગણેશપુર ગામમાં આવેલી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળા માત્ર એક જ વિદ્યાર્થીને ભણે છે.
ગુજરાત સરકારે છેલ્લા 8 મહિનામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 88 લાખથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે.
20 જાન્યુઆરીથી અમદાવાદમાં ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મહાનગર પાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત સરકારે સૂક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. જી.આઇ.ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની નવી નીતિની જાહેરાત કરી હતી