મણિપુરના રાજ્યપાલની અપીલ બાદ લોકોએ લૂંટેલા શસ્ત્રો પરત કર્યા, શાંતિ સ્થાપિત કરવા તરફ એક મોટું પગલું
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાની અપીલ બાદ, રાજ્યના ચુરાચંદપુર જિલ્લાના તુઇબોંગ ગામમાં ૧૬ અદ્યતન શસ્ત્રો અને મોટી માત્રામાં દારૂગોળો પરત કરવામાં આવ્યો છે.