જામનગર : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં 28મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત...
જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો.
જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો.
એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભવન ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વીકારી લીધું છે.
ગુજરાત રાજ્યપાલ અને અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત તેમના ધર્મપત્ની અને લેડી ગવર્નર દર્શના દેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
ગાંધીનગર ખાતેથી ફ્રીડમ મોટો રાઈડ બાઈક રેલીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું
ગુજરાત વિદ્યાપીઠને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કદાચ ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસની આ સૌથી મોટી વાત કહી શકાય તેમ છે.
ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રીદિવસીય ભાવનગર કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો.