ભરૂચ : જુના તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
પાંચ દૈવી મંદિરનો મહિમા દર્શાવતી ગુજરાતી ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
પાંચ દૈવી મંદિરનો મહિમા દર્શાવતી ગુજરાતી ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે રોકડિયા હનુમાન મદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બિરજુ બારોટે ડાયરાની રમઝટ બોલાવી હતી.
શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના નવા તવરા ગામે ભાથીજી દાદા રામાપીર દાદા અને વેરાઇ માતાજીના મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તા. તા. 2 અને 3 ડિસેમ્બર 2023ના રોજ શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
“મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના મીની મુંબઇ ગણાતા ગાંધીધામ શહેર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૌરવપૂર્ણ રીતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને શ્રી સૂર્યમુખી હનુમાનજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
નવાડેરા વિસ્તાર સ્થીત દત્ત મંદિર ખાતે ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા દત્ત જયંતિની દબદબાભેર ઉજવણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.