અંકલેશ્વર : જે.બી.મોદી કેન્સર સેન્ટરને 25 લાખનું અનુદાન
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી અંતર્ગત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વરા સંચાલિત જે. બી. મોદી કેન્સર સેન્ટરને રૂપિયા 25 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી અંતર્ગત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વરા સંચાલિત જે. બી. મોદી કેન્સર સેન્ટરને રૂપિયા 25 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને અંકલેશ્વર-ઝઘડીયાની વિવિધ કંપનીઓના સી.એસ.આર ફંડમાંથી અનુદાન આપવામાં આવ્યું હતું.
જયાબેન મોદી હોસ્પિટલ ખાતે એસ્કે આયોડિન પ્રાઇવેટ લિમિટેડ અને ક્રાઇશો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કુલ રૂપિયા ૮૬ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં શરૂ થયેલા સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં વધુ વ્યાપક ફલક પર અસરકારક રીતે વેગ આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત વિવિધ નવા આયામો માટે ૨૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
અમદાવાદમાં નિર્ભયા અમદાવાદ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 220.11 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.