અરવલ્લી : રાહુલ ગાંધીએ મોડાસાથી “સંગઠન સર્જન” અભિયાનનો પ્રારંભ કરાવ્યો, 1200 બૂથ કાર્યકરો સાથે સંવાદ કર્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો....
અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો....
ગુજરાતના પ્રવાસ દરમિયાન શુક્રવારે રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. અને કોંગ્રેસનાં કાર્યકરો સંવાદ કાર્યક્રમ યોજ્યો
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ 'ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન'ના નારા સાથે કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું
ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલનું અવસાન થતા મર્હુમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું
ગુજરાત પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક,તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા
અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના સ્નેહમિલન સમારોહ તેમજ કારોબારી બેઠકનું શહેરમાં આવેલ સનત રાણા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી
તાજેતરમાં જ વડોદરામાં વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક પરિવારો તેમજ મકાનો, વાહનો ઉધ્વસ્ત થયા હતા...