ગુજરાત રાજ્યના તબીબી પ્રાધ્યાપકોના વેતનમાં સરકારે કર્યો વધારો
રાજ્યની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ કરાર આધારિત વર્ગ-1 અને વર્ગ-2 ના તબીબી પ્રાધ્યાપકોને માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો
રાજ્યની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ કરાર આધારિત વર્ગ-1 અને વર્ગ-2 ના તબીબી પ્રાધ્યાપકોને માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિતમાં મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ
ગાંધીનગર ખાતે ગત તા. ૨૬મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન
ભરૂચ જિલ્લામાં જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો,તેમજ નર્મદા નદી અને ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી.
ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં 5,000થી માંડીને 85,000 હજાર સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં રાશન વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકશે નહીં.
ગુજરાત | Featured | સમાચાર, રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાની યોજના જાહેર કરી
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માછીમારોએ માછીમારીની નવી સીઝન તારીખ 1 ઓગસ્ટના બદલે 15 ઓગસ્ટથી શરુ કરવા સરકારે કરેલા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું.