બનાસકાંઠા : પાલનપુરમાં અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર
બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
સુરત શહેરના સીમાડા નાકાથી મોટા વરાછા સુધી રિક્ષામાં બેસીને જતા ખેડૂત પાસેથી રૂ. 7.50 લાખની રોકડની ચોરી કરનાર 4 ગઠિયાઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.
વલસાડ નજીક નેશનલ હાઇવે નં. 48 પર આઈશર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ટેમ્પો ચાલક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
અમરેલીના વાંકિયામાં પરપ્રાંતિય મજૂરી કામ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી પતિની ધરપકડ કરી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હિતેશ સોમપુરા નામના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ અયોધ્યાના રામ મંદિરના વિવિધ ભાગોમાં સ્થાપિત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામના પ્રકૃતિ પ્રેમી યુવક રાષ્ટ્રીય પક્ષી મોર માટે સેવાયજ્ઞ કરી રહ્યો છે.અને 12 વર્ષમાં 40થી વધુ મોર ઉછેરીને અનોખો પક્ષી પ્રેમ ઉજાગર કર્યો છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.