ISROના વડા એસ.સોમનાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં, ચંદ્રયાન-3ની સફળતા માટે શીશ ઝુકાવ્યુ
સોમનાથ મંદિરના દર્શન અને પૂજા અર્ચના બાદ ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના દર્શન કરે મને ખૂબ જ આનંદ થયો
સોમનાથ મંદિરના દર્શન અને પૂજા અર્ચના બાદ ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના દર્શન કરે મને ખૂબ જ આનંદ થયો
હમેશા માતાજીને 16 શણગાર ગમતા હોય છે એટલે માતાજીના મંદિરે જવું હોય તો 16 શણગાર સજીને જવું જોઈએ
માર્કેટમાં અનેક એવી પ્રોડક્ટસ મળે છે જેનો ઉપયોગ કરીને તમે સ્કિનને ગ્લોઇંગ બનાવી શકો છો. પરંતુ આ તમામ પ્રોડેકટ્સ લાંબા સમયે તમારી સ્કિનને નુકશાન પહોચાડે છે.
સ્વામીનાથન વર્ષ 1972થી 1979 દરમિયાન 'ભારતીય કૃષિ સંશોધન પરિષદ'ના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું હતું.
સાંસદે પ્રથમ રામજીમંદિર ખાતે ગણેશ પ્રતિમાના દર્શન કર્યા હતાં અને સૌનું અભિવાદન કર્યું હતું.
નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે નર્મદા નદીમાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ જેમાં અનેક ઘરોના સમાન સહિત ખેડૂતોને ભારે nuksha
જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોએ 200 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા