ભરૂચ : ઝઘડીયાના જુની તરસાલી ગામે મન્સુર શાહ બાવા દરગાહ શરીફના 82મા ઉર્ષની શાનદાર ઉજવણી કરાય
ઉર્ષની ઉજવણીના અવસર પર ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરગાહ પર દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હાજરી આપવા ઉમટી પડ્યા હતા
ઉર્ષની ઉજવણીના અવસર પર ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરગાહ પર દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હાજરી આપવા ઉમટી પડ્યા હતા
જામનગરના લાખોટા તળાવે આવેલ અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે,
ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે.
કબીર આશ્રમના છેલ્લા દસ વર્ષના 1,78,000 બાકી વેરાને લઈને સિલ મારવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે
હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટી..ધુળેટીના પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.અબાલ વૃદ્ધ સો કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા
જામનગરમાં આજે ધૂળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે..
અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી જિલ્લામાંથી ઉઠી રહી છે