સાયલામાં ધાર્મિક પ્રસંગમાં જમણવારમાં ખોરાકી ઝેરની અસર થતા 300થી વધુ લોકોની તબિયત લથડી
ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા
ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા
યુવતીને વિડિયો કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો......
તબીબ મોહંમદ ઝાકીર ઐયુબ મેમણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી હતી અને GST કૌભાંડી ઈમ્તિયાઝ સદ્દામની પણ ધરપકડ કરી
તણછા ગામે ખાડીની દીવાલ તોડી ટેન્કર પાણીમાં પડ્યું હતું. જોકે અકસ્માતમાં કોઈ મોટી ઘટના સર્જાતા રહી ગઈ હતી અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો..........
તમામ રેશનકાર્ડ ધારકોએ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઇ-કેવાયસી કરી શકે છે, અથવા ગ્રામ્યસ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં વીસીઈ દ્વારા
આપણું શારીરિક અને માનસિક કાર્ય આપણી ઉંમર પ્રમાણે અલગ-અલગ હોય છે તેથી આપણને જુદી જુદી ઊંઘની જરૂર હોય છે. પૂરતી ઊંઘ લેવાથી આપણું માનસિક અને શારીરિક સંતુલન જળવાઈ રહે છે.
અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવનના U-19 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.તેમજ U -19 ના વિદ્યાર્થીઓની ટીમે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. અને U-19 ના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની ટીમ માટે પસંદગી કરવામાં આવી