અંકલેશ્વર: માતાએ ઠપકો આપતા બે બહેનો ટ્રેનમાં બેસી પૂના પહોંચી ગઈ,જુઓ પોલીસે કેવી રીતે શોધી કાઢી
મોહમદ રાજુખા મહોમદ સાદીકખાન ખાનની બે સગીર પુત્રીઓ એક 14 વર્ષની તોફાખાતુન અને 13 વર્ષની રહેમતીખાતુન દુકાનેથી ઘરે જતાં લાપતા બની હતી.
મોહમદ રાજુખા મહોમદ સાદીકખાન ખાનની બે સગીર પુત્રીઓ એક 14 વર્ષની તોફાખાતુન અને 13 વર્ષની રહેમતીખાતુન દુકાનેથી ઘરે જતાં લાપતા બની હતી.
અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. બીજી તરફ કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી.
મૃતક ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
એવી માન્યતા છે કે નવરાત્રિમાં માં આદિશક્તિની ઉપાસના કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
આરોપી અમરતલાલ પરમાર અને ગુલામ મહોમદ રાજપૂતે ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવનારને બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો
ટ્રક ભટકાતાં જ વીજ થાંભલે રહેલા જીવતા વીજ વાયર રોડ પર પડ્યા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો
શાળાના મુખ્ય શિક્ષક જીતેન્દ્ર લાઠીદડીયાએ પીળા વસ્ત્ર પહેરી ને આવનાર બાળકોને આવકાર્યા હતા.