સુરત: તારીખ 21મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં એસ.ટી.બસના પૈડાં થંભી જશે !
પડતર માંગણી ન સંતોષાય તો તારીખ 21મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં હડતાળ પરમ ઉતરવાની ચીમકી
પડતર માંગણી ન સંતોષાય તો તારીખ 21મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં હડતાળ પરમ ઉતરવાની ચીમકી
અમદાવાદના નિકોલ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી
વિકસતા જતા ભરૂચમાં ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને તસ્કરો પોલીસને પાકદાર ફેંકી રહ્યા હોવાનું લાગી રહ્યું છે
લૂંટ અને ધાડ કરતી દાહોદની એક ગેંગના ચાર આરોપીઓની ધરપકડ હાથીજણ સર્કલ પાસેથી ગ્રામ્ય એલ.સી.બી એ ધરપકડ કરી લીધી છે