અંકલેશ્વર: ગુરુ આશ્રમમાં પૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવાર થી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવાર થી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી
શાળાના બાળકોએ બુકે મેકિંગ,બંગડી શણગાર, ફ્રુટ અને સલાડ ડેકોરેશન, આરતી શણગાર,ઘરેણાં બનાવવા તેમજ ગુરુજનો માટે કાર્ડ મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમમાં ગુરુ એવા શાળાના આચાર્ય અને શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ રહેલું છે, તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
અંકલેશ્વર શહેરના રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું,
ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભક્તિ બાપુ દ્વારા 115 મનોરોગી દીકરીઓ પુનઃ સમાજમાં પોતાનું સ્થાન મેળવવા ખડેપગે થઈ ચૂકી છે.
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળીયાને સોનાના આભૂષણો અને સોનેરી ઝરીના વસ્ત્રોથી સાજ શણગાર કરવામાં આવ્યો હતો
દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો,