અંકલેશ્વર- હાંસોટ પંથકમાં નોરતના એક દિવસ અગાઉ ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતા
નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલાં જ ભારે વરસાદ વરસતાં ગરબા આયોજકો સહિત શ્રદ્ધાળુઓમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલાં જ ભારે વરસાદ વરસતાં ગરબા આયોજકો સહિત શ્રદ્ધાળુઓમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
છેલ્લા એક સપ્તાહથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી, પરંતુ બપોર બાદ છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે પડેલા ઝાપટાંથી ખેડૂતોને રાહત મળી
હાંસોટ 108ના લોક્શન પર ફરજ બજાવતા EMT - શર્મિલા બેન વસાવા અને PILOT - સોમાભાઈ વાઘડિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં જાણવા મળ્યું હતું
ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.
તે દરમિયાન અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથ આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો
ભરૂચના અંકલેશ્વર થી સુરતના ઓલપાડને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે
હાંસોટ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં તાલુકાના અનેક ગામોના દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રને 10 કી.મી.દૂર કુડાદરા ગામે ખસેડાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે રૂપિયા 60 લાખના ખર્ચે નિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળાના નવા મકાનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું