ભરૂચ: ખરચના દત્તાશ્રય આશ્રમમાં આયોજિત સહસ્ત્રકુંડી હનુમંત યાગ દરમ્યાન હનુમાન ચાલીસાના 50 હજાર પાઠ કરાશે
ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં આગામી તા 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં આગામી તા 22 ફેબ્રુઆરીના રોજ 1008 સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા વહેલી સવારે હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ કરી વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામૂહિક હનુમાન ચાલીસા પાઠમાં જોડાયા
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આજ રોજ શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે હનુમાન ચાલીસા પારાયણ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હનુમાન ટેકરી મંદિર ખાતે 2 હજારથી પણ વધુ રામભક્તોએ હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રાવણ માસના અંતિમ શનિવારની ઉજવણી કરી હતી.
ભારત માટે આજે અવકાશી વિજ્ઞાન માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. ચંદ્ર ઉપર અત્યાર સુધીમાં અનેક પ્રોજેક્ટો કરવામાં આવ્યા છે,
ભરૂચ શહેરમાં અઠવાડિયામાં દર શનિવારે એક સ્થળ, એમ જુદા જુદા ૧૦૮ સ્થળોએ સામુહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવશે
ગુમાનદેવ, ઝઘડિયા, રતનપુર હનુમાનજી મંદિર, શાશ્વત મારુતિ ધામ મંદિર કૃષ્ણપુરી ખાતે ભંડાળાના આયોજન થયા હતા