ભરૂચ- અંકલેશ્વરમાં ચિરંજીવી હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા
રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન અને અન્નકૂટ, મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું