ગીર સોમનાથ : લીલા નાળીયેરના ગઢમાં આવ્યું નારિયેળના પાક પર જ સંકટ, જુઓ શું કહ્યું ખેડૂતોએ !
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.
રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે.ત્યારે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કોરોના સામે સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપશે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે ગામના સંચાલકો ગામમાંથી નીકળેલો સુક્કો તથા ભીનો કચરો નદીમાં ઠાલવી રહ્યા છે,
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહાનગરપાલિકાના વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટનું રજુ કર્યું હતું.
રાજયમાં કાર્યરત 108 એમ્બયુલન્સ સેવા દેશના ગૃહમંત્રી અમિત શાહના બહેન માટે આર્શીવાદરૂપ સાબિત થઇ છે.
રાજય સરકારની વધુ એક મહત્વની યોજના નિરામય ગુજરાતનો પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો આ યોજના