ભારે વરસાદના કારણે સુરતની સૂરત બદલાઈ, પાણી ફરી વળતાં લોકોના જીવ તાળવે
સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અંદાજિત 7થી 8 ફૂટ ખાડી પૂરના પાણી ભરાતાં લોકો ઘરોની અંદર કેદ થતાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અંદાજિત 7થી 8 ફૂટ ખાડી પૂરના પાણી ભરાતાં લોકો ઘરોની અંદર કેદ થતાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
રાજ્યમાં ભરમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.જેની અસર રેલ વ્યવહાર પર પણ જોવા મળી હતી,જેના કારણે 11 ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે.
ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણી પાણી થયું ગયું હતું, શહેર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણીએ જમાવટ કરી હતી.
ભરૂચ જિલ્લામાં આજરોજ વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તો સાથે જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો
ભરૂચના અંકલેશ્વરમાં વરસી રહેલ અવિરત વરસાદના પગલે વિવિધ સોસાયટીઓ નજીક વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન પર અસર પડી હતી
વલસાડ સર્કિટ હાઉસ ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા એક વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે સર્વત્ર પાણી-પાણી નજરે પડ્યું હતું