ગુજરાતવલસાડ: કેમિકલ ભરેલ ટેન્કરમાં ભયંકર આગ, 2 લોકો ભડથુ થઈ જતા કમકમાટી ભર્યા મોત મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48 પર વલસાડના વાઘલધારા પાસેથી એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. By Connect Gujarat 22 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર ફરીએકવાર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,3 કી.મી.સુધી વાહનોની કતાર અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આજરોજ ફરી એકવાર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા. By Connect Gujarat 15 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના , અજાણ્યા વાહનચાલકે પગપાળા સંઘને અડફેટે લેતા 3 પદયાત્રીના મોત..! બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો. By Connect Gujarat 15 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ-કેશોદ હાઇવે પર ગાદોઈ ટોલ પ્લાઝાનો વિવાદ વધુ વકર્યો, વિરોધના વંટોળ વચ્ચે તંત્ર દોડતું થયું... જીલ્લામાંથી પસાર થતાં જુનાગઢ-કેશોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાતા વહીવટી તંત્ર દોડતું થયું By Connect Gujarat 08 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર-દ્વારકા હાઇવે પર પૂર ઝડપે જઈ રહેલી કારે ચાર લોકોને કચડયા, ત્રણનાં ઘટનાસ્થળે જ મોત.... જામનગર-દ્વારકા હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. નાની ખાવડી નજીક એક કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. By Connect Gujarat 16 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચસુરેન્દ્રનગર : દસાડા-પાટડી હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત..! રાજ્યમાં અકસ્માતની ઘટના સતત બની રહી છે, ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. By Connect Gujarat 20 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયામલેશિયામાં પ્રાઈવેટ જેટ ક્રેશ થતાં 10 લોકોના મોત, પ્લેન એરપોર્ટને બદલે હાઈવે પર થયું લેન્ડ..... એક ખાનગી વિમાન દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર લેન્ડિંગ દરમિયાન એલમિના ટાઉનશિપ પાસે આ અકસ્માત થયો હતો. By Connect Gujarat 18 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 02 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશજોધપુર-બાડમેર હાઈવે પર બસ-જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત By Connect Gujarat 02 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn