આતંકી તાર સાથે જોડાયેલા સંવેદનશીલ ભરૂચમાં લો એન્ડ ઓર્ડર જાળવવા અપાશે વિશેષ ધ્યાન : ગૃહમંત્રી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી ભરૂચની ઔપચારિક મુલાકાત ભોલાવ સર્કિટ હાઉસમાં જિલ્લા મોવડી મંડળ સાથે કરી બેઠક સંવેદનશીલ ભરૂચમાં લો એન્ડ ઓર્ડર જાળવવા વિશેષ ધ્યાન
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી ભરૂચની ઔપચારિક મુલાકાત ભોલાવ સર્કિટ હાઉસમાં જિલ્લા મોવડી મંડળ સાથે કરી બેઠક સંવેદનશીલ ભરૂચમાં લો એન્ડ ઓર્ડર જાળવવા વિશેષ ધ્યાન
બે દિવાસીય આમદવાદની મુલાકાતે આવેલ ગૃહમંત્રી અમિત શાહે આજરોજ ગાંધીનગર ગિફ્ટ સિટી પહોચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું.
સુરત ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ 65 કરોડનું ઉઠમણું કર્યુ હતું, આ ઉઠમણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે,
હનુમાન જયંતિની ઉજવણી દેશ ભરમાં ઉજવામાં આવી રહી છે સુરત હનુમાન જયંતીને લઈ હર્ષ સંઘવી ક્ષેત્રપાલ હનુમાનજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા.
તાપી જિલ્લાના બાજીપુરા ખાતે કેન્દ્રિય પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સહકારથી સમૃધ્ધિ સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસ ભરતી મામલે નિવેદન આપ્યું “સરકાર ટૂંક સમયમાં ફરીથી ભરતી લાવશે”