મુંબઈ: ચેમ્બુરમાં મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 7 સભ્યોના મોત
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે.
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે.
ભરૂચમાં ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવના પર્વને લઈને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના સરનાર ગામે વસતા આદિવાસી સમાજના લોકોને રહેવા માટે સરકારી પ્લોટ તથા પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો
ઉનાળો તેની ગરમી અને તાપ સાથે દિવસેને દિવસે વધી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મતાની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.