સાબરકાંઠા: હિંમતનગરમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યુ નિશાન,રૂ.3 લાખથી વધુના મુદ્દામાલની ચોરી
સાબરકાંઠાના સહકારી જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.3 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
સાબરકાંઠાના સહકારી જીન વિસ્તારમાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.3 લાખથી વધુની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,
બટેટાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે કારણ કે તેના ઉપયોગથી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે તેમની પુત્રી પરકલા વાંગમયીના સાદગી સાથે લગ્ન કરાવ્યા. લગ્નની વિધિ બેંગલુરુમાં તેમના ઘરે થઈ હતી.
જેતપુર-જુનાગઢ રોડ ઉપર આવેલ એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં ગેસ ચાલુ કરવા જતાં સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
ઘણી વખત ઘરના ફર્નિચરમાં ઊધઈ કે માંકડનો ત્રાસ વધી જતો હોય છે અને તે ફર્નિચરને નુકશાન પહોચાડે છે. સાથે જ તેનાથી ઇન્ફેકસનનું પણ જોખમ રહે છે.
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા પરિવાર જનોઈ પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરો ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા