પાટણ: રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ સાથે ધારાસભ્યના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનો લોકાર્પણ કાર્યક્રમ સાથે ધારાસભ્યના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
ભરૂચ શહેરમાં નવજાત શિશુ તેમજ બાળકોના તમામ પ્રકારના રોગના ઈલાજ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી કાશી માઁ હોસ્પિટલનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જીલ્લામાં વિકાસના વિવિધ કાર્યોનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો
જંબુસરમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ, મંત્રી કુંવરજી હળપતિ રહ્યા ઉપસ્થિત.
ગાંધીનગરમાં કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત.