દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત, એકલા જ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર
AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.
AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.
ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છૅ ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોડાયા છે
ચૂંટણી રસાકસીવાળી બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. પણ તેમ થાય છે કે, કેમ તે હવે જોવું રહ્યું.
AAP અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે.
આ દરમિયાન માતા શાકંભરીને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે કહ્યું કે ભારતના દરેક ખૂણે શક્તિની ઉપાસના એક આધ્યાત્મિક અંગ છે.
ભાવનગર બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે.
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે ઈન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉમેદવાર ચૈતર વસાવાના હસ્તે ઉદ્દઘાટન કરાયું.