દેશઆકાશતીર શું છે? ભારતનો પોતાનો 'આયર્ન ડોમ', જેણે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોનો કર્યો નાશ 9-10 મેના રોજ પાકિસ્તાનના હુમલા બાદ, ભારતની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી "આકાશતીર" એ પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરી દીધા. By Connect Gujarat Desk 16 May 2025 16:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશઆંતરરાષ્ટ્રીય આતંકીઓ પછી, હવે ભારતીય સેનાના નિશાન પર લોકલ આતંકી ભારતીય સુરક્ષા દળોએ છેલ્લા ૫૦ કલાકમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા બધા આતંકવાદીઓ સ્થાનિક એટલે કે કાશ્મીરી છે. By Connect Gujarat Desk 15 May 2025 15:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,કેન્દ્રીય મંત્રી સહિતના આગેવાનો જોડાયા સુરતના ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર સુધી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 15 May 2025 13:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશભારતને નવી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ 'ભાર્ગવસ્ત્ર' મળી, ઓડિશામાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા પશ્ચિમી સરહદ પર હુમલો કરવા માટે લગભગ 400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 14 May 2025 18:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશલખનૌમાં સીએમ યોગીએ તિરંગા યાત્રામાં કર્યું સંબોધન, ભારતીય સેનાની વીરતાને બિરદાવી ઉગ્ર સૂત્રોચ્ચાર અને રાષ્ટ્રધ્વજ લહેરાવતા, રેલી મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગથી શરૂ થઈ અને 1090 સ્ક્વેર સુધી આગળ વધી હતી. By Connect Gujarat Desk 14 May 2025 18:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશહાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ: ભારતનું ભવિષ્યનું બ્રહ્માસ્ત્ર, જે પાકિસ્તાન અને ચીનને હચમચાવી નાખશે ભારતનું સ્વદેશી હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ (HSTDV), જે મેક 6 થી 12 ની ઝડપે ઉડવા માટે સક્ષમ છે, તે પાકિસ્તાન અને ચીન માટે એક મોટો ખતરો છે. By Connect Gujarat Desk 14 May 2025 16:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ-કાશ્મીર : યુદ્ધવિરામ બાદ શોપિયામાં સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં લશ્કરના 3 આતંકવાદી ઠાર માર્યા સુરક્ષા દળોએ જંગલમાં ઘણા આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે By Connect Gujarat Desk 13 May 2025 14:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહોંચ્યા આદમપુર એરબેઝ 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાન અને આતંકવાદીઓને પાઠ ભણાવ્યા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. By Connect Gujarat Desk 13 May 2025 13:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશપાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, 'કોઈપણ આતંકવાદી હુમલાને યુદ્ધ ગણવામાં આવશે' ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી સતત મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે. ભારતીય સેના સતત દુશ્મન દેશને યોગ્ય જવાબ આપી રહી છે. By Connect Gujarat Desk 10 May 2025 16:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn