અમદાવાદ વિમાન દુર્ઘટના વચ્ચે દિલ્હીમાં રેલ અકસ્માત, ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મોટા અકસ્માત વચ્ચે, દિલ્હીથી ટ્રેન અકસ્માતના સમાચાર આવ્યા છે. ગુરુવારે સાંજે 4:10 વાગ્યે દિલ્હીમાં એક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મોટા અકસ્માત વચ્ચે, દિલ્હીથી ટ્રેન અકસ્માતના સમાચાર આવ્યા છે. ગુરુવારે સાંજે 4:10 વાગ્યે દિલ્હીમાં એક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.
શું તમે જાણો છો કે ભારતીય રેલ્વે પણ આ દિવસે શરૂ થઈ હતી? હા, 16 એપ્રિલ 1853 ના રોજ, ભારતમાં પહેલી વાર ટ્રેને ગતિ પકડી.
માહિમ અને બાન્દ્રા સ્ટેશન વચ્ચેના બ્રિજના પુનઃનિર્માણના કાર્યને પગલે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન બે ટ્રેન રદ કરવામાં આવી છે. તેમજ ચાર ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરીને નવી સુવિધા રેલ યાત્રીઓ માટે શરૂ કરી છે.
ભારતના ટુરિઝમને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇન્ડિયન રેલવેનું IRCTC સમયાંતરે અવનવા ટુર પેકેજીસ જાહેર કરતું રહે છે.
ટ્રેન ટિકિટને બુક કરતી વખતે ઓટો અપગ્રેડેશન વિકલ્પની પસંદગી કરો છો. તો તમને સ્લીપર ક્લાસના ચાર્જ પર ACમાં સફર કરવા માટે સીટ મળી શકે છે
ભારતીય રેલ્વે મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે દરરોજ નવી સુવિધાઓ રજૂ કરી રહી છે.