ભરૂચ: કેલ્વીકુવા-બેડોલી રોડ પરથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો,હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
ભરૂચ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર ચંદ્રકાન્ત મણીલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતાં ખેતમજુરોને એક મૃતદેહ નજરે પડયો હતો.
ભરૂચ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર ચંદ્રકાન્ત મણીલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતાં ખેતમજુરોને એક મૃતદેહ નજરે પડયો હતો.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ મેળામાં સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન આવ્યો હતો તે મેળામાં આવેલા તંબુ ચકડોળ સહિતના સ્થળે છૂટક મજૂરી કરતો હતો
અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃત્યુ મળી આવ્યો હતો.આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ યુવાનને
રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
રાજધાની દિલ્હીની હોસ્પિટલોને 33 કલાક અને 15 મિનિટ પછી બીજી વખત મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કરની સાફ સફાઈ કરતા સમયે ગેસની અસર થતા બે લોકોના મોત નિપજ્યા હતા.
ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરએ પોતાની સર્વીસ ગનથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.
દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.